શિષ્યવૃત્તિ પુનઃ બહાલ કરવા ધારાસભ્ય અનંતભાઇ પટેલએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો…

ગુજરાત ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક અનુસચિત જનજાતિનો વિદ્યાર્થીને…

ડૉ.પ્રફુલ વસાવાની લડતના પરિણામે આજે એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને પી.એચ.ડીમાં એડમિશન મળે છે.

ભરૂચ: ઝગડિયા શિક્ષણની સૌથી ઉચ્ચ પદવી Ph.D માં આજે ગુજરાતના એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને એડમિશન મળે છે…

આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય પ્રવૃત્તિમાં ન જોડવા બાબાત રજુઆત

જય જોહાર તા.12/02/2024 ના દિને શિક્ષણમંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીડોર ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત વલસાડ…