આદિવાસી સમાજની દિકરીએ નાનકડા ડુંગરથી ટ્રેકિંગ કરી હિમાલય સુધી પહોંચી.

નવસારી: વાંસદા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક નાનકડા ગામમાંથી નીકળીને હિમાલય…

વાંસદા તાલુકામાં રાશનકાર્ડ ધારક પાસેથી E-KYCના નામે ચલાવતી રુપિયાની લૂંટ….

નવસારી: વાંસદા નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના તાડપાડા ગામમાં રાશનકાર્ડ ધારક પાસેથી E-KYCના નામે ચલાવતી રુપિયાની લૂંટનો…

વાંસદા તાલુકાના રાયબોર આશ્રમશાળાના આચાર્ય એ આદિવાસી વિદ્યાર્થીનીને છેડતી કરી હોવાનો કિસ્સો..

નવસારી: વાંસદા વાંસદા તાલુકાના ગામમાં આવેલી વાલ્મીકિ આશ્રમ શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીનીની અવાર નવાર છેડતી કર્યાનો…

આદિવાસી ઉમેદવાર જ આદિવાસી વિસ્તારમાં સરપંચ હોવો જોઈએ આદિવાસી સેના દ્વારા પ્રાંત અને મામલતદારને આવેદન.

નવસારી: વાંસદા આદિવાસી ઉમેદવાર જ આદિવાસી વિસ્તારમાં સરપંચ હોવો જોઈએ આદિવાસી સેના દ્વારા પ્રાંત અને મામલતદારને…

આશ્રમશાળાના સંચાલકોની બેદરકારીના કારણે છાત્રાઓ બની ફૂડ પોઈઝનિંગનો શિકાર…

નવસારી: વાંસદા ગતરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલી સહ્યાદ્રી ગીરીજન મહિલા વિકાસ મંડળ કામળઝરી સંચાલિત નાનીબા…

બોર્ડની પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા છો તો તરત 6359626598 નંબર પર ફોન કરો

નવસારી: નવસારી જિલ્લામાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામમાંથી બોર્ડના વિદ્યાર્થીઓને બહાર કાઢવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.…

બાળકોને ભારતનું બંધારણ ભણાવવામાં માટેનો ઠરાવ

જય જોહાર વલસાડ: ચીખલી તારીખ:-6-02-2024 ના રોજ ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર…