ડૉ.પ્રફુલ વસાવાની લડતના પરિણામે આજે એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને પી.એચ.ડીમાં એડમિશન મળે છે.

ભરૂચ: ઝગડિયા શિક્ષણની સૌથી ઉચ્ચ પદવી Ph.D માં આજે ગુજરાતના એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને એડમિશન મળે છે…