ગુજરાત: વલસાડ વલસાડ જિલ્લાના દક્ષિણ છેડે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરથી ભૂસાવલ સુધી DFCCILની રેલવે લાઇન પસાર થનાર…
Category: શિક્ષણ-જગત
ન્યાયની દેવીની પ્રતિમાની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે…
ભારત સીજેઆઈ ચંદ્રચૂડની ભલામણના આધારે ન્યાયની દેવીની મૂર્તિ અને તેમના પ્રતીકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.…
જાણો રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી…
ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વરસાદને લઈ અંબાલાલ પટેલના જણાવ્યા…
ધરમપુરમાં ઠગ ઇસમો વૃધ્ધાના સોનાના બંગડીઓ ઉતારી નાસી છુટ્યા.
વલસાડ: ધરમપુર ધરમપુરમાં ઠગ ઇસમો કસબ અજમાવી એક વૃધ્ધાના સોનાના 30 તોલાના 2 પાટલા ઉતારી તફડાવી…
જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાનું 86 વર્ષની વયે નિધન…
ભારત: ગુજરાત રતન તાતા એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, જેમણે 1990 થી 2012 સુધી ટાટા…
પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ હેતુના ભાગરૂપે પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી.
વલસાડ: ધરમપુર વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ હેતુના ભાગરૂપે વન્ય…
પાલઘર-ભુસાવલ રેલવે કોરીડોર સામે વલસાડના લોકોનો આક્રોશ…
ગુજરાત: વલસાડ પાલઘરથી ભૂંસાવલ સુધી સૂચિત રેલવે કોરિડોરની રેલવે લાઇન મુદ્દે વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની…
લડેગે જીતેગે… જેટકો આઉટસોર્સિંગના કર્મચારીઓનું આંદોલન સફળ રહ્યું.
વલસાડ: ધરમપુર વલસાડ જિલ્લા કલેકટરશ્રીને વાપી ડિવિઝન જેટકો (GETCO) આઉટસોર્સિંગના કર્મચારીઓ (એન્જીનિયરો) એ તારીખ 31/08/2024 ના…
વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કવિ કમલ વોરાને એનાયત થશે.
ગુજરાત: ભાવનગર ગુજરાતી કવિને એમના સમગ્ર સર્જનના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. શરૂઆત…
વિશ્વ આદિવાસી અધિકાર દિવસે પ્રાંત અધિકારીશ્રીને આદિવાસી સમાજના લોકોને મળેલ અધિકારોનું ચુસ્તપણે પાલન કરવાની રજુઆત કરવામાં આવી.
વલસાડ: ધરમપુર તા.13/09/2024 ના દિને ધરમપુર ખાતે માનનીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રી પ્રાંત અધિકારીશ્રી…