વલસાડ જીલ્લાનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ

વલસાડ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ: વલસાડ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 90.63% તો વિજ્ઞાન પ્રવાહનું 72.10%…

ડૉ.પ્રફુલ વસાવાની લડતના પરિણામે આજે એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને પી.એચ.ડીમાં એડમિશન મળે છે.

ભરૂચ: ઝગડિયા શિક્ષણની સૌથી ઉચ્ચ પદવી Ph.D માં આજે ગુજરાતના એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને એડમિશન મળે છે…

આદિવાસી સમાજના બાળકો ખુલ્લાં માં બેસી ને ભણવા માટે મજબુર

વલસાડ : આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અને મુલાકાત દરમિયાન અનેક ગામોમાં મુલાકાત સાથે અનેક ગામોની સમસ્યા…

આખરે ITI ના વિદ્યાર્થીઓને સમસ્યાનું નિરાકરણ મળ્યું

વલસાડ: કપરાડા વલસાડ જિલાના કપરાડા તાલુકા ખાતે ITI માં અભ્યાસકર્તા વિધાર્થીઓને NCVT ને લઈને છેતરપીંડી થઈ…

બોર્ડની પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા છો તો તરત 6359626598 નંબર પર ફોન કરો

નવસારી: નવસારી જિલ્લામાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામમાંથી બોર્ડના વિદ્યાર્થીઓને બહાર કાઢવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા.

ગુજરાત “નારી તું નારાયણી” નારી એટલે સ્વાભિમાન અને ગર્વ. પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911 માં…

ITI ના વિધાર્થીઓ ને છેતરપીંડી થઈ હોવાની ભીતિ

જય જોહાર વલસાડ: કપરાડા 26/02/2024 ના દિને ITI ના વિધાર્થીઓ ને છેતરપીંડી થઈ હોવાની ભીતિ ને…

જે શિક્ષક કાયમ વિવાદોમાં ઘેરાયેલો રહે છે અને સજા પામેલ શિક્ષક હોય જેના વિરુધ્ધ SMC સમિતિ અને ગ્રામજનો દ્વારા ફરિયાદ 

જય જોહાર વલસાડ: ધરમપુર વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે પ્રાથમિક શાળામાં જે શિક્ષક કાયમ વિવાદોમાં…

જે શિક્ષક વિવાદોમાં ઘેરાયેલો, સજા પામેલ હોય તે શિક્ષક આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી

વલસાડ: ધરમપુર તા.13/02/2023 ના દિને શિક્ષણ અધિકારી શ્રી ધરમપુર ને ધરમપુર તાલુકાના મરઘમાળ શાળામાં વિવાદિત શિક્ષકનો…