૨૩, ૨૪,૨૫ જુન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ

વલસાડ વલસાડ જિલ્લામાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-૧ સુધી ૩૫૬૦૦ બાળકોનું નામાકંન થશે. રાજયભરમાં તા. ૨૩ થી…

વલસાડ જિલ્લામાં નવી ત્રણ માધ્યમિક શાળાને મંજૂરી શિક્ષણ ક્ષેત્રને એક નવી ઊંચાઈ.

વલસાડઃ તારીખ 18/06/2026 ના દિને વલસાડ જિલ્લામાં નવી ત્રણ માધ્યમિક શાળાને મંજૂરી રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રે એક…

શિષ્યવૃત્તિ પુનઃ બહાલ કરવા ધારાસભ્ય અનંતભાઇ પટેલએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો…

ગુજરાત ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક અનુસચિત જનજાતિનો વિદ્યાર્થીને…

ડૉ.પ્રફુલ વસાવાની લડતના પરિણામે આજે એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને પી.એચ.ડીમાં એડમિશન મળે છે.

ભરૂચ: ઝગડિયા શિક્ષણની સૌથી ઉચ્ચ પદવી Ph.D માં આજે ગુજરાતના એસ.સી, એસ.ટી, ઓ.બી.સીને એડમિશન મળે છે…

આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય પ્રવૃત્તિમાં ન જોડવા બાબાત રજુઆત

જય જોહાર તા.12/02/2024 ના દિને શિક્ષણમંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીડોર ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત વલસાડ…