વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ને હારદોરા કરવામાં આવ્યા અને ધરમપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખશ્રીના હસ્તે ધ્વજવંદન

26 મી જાન્યુઆરી આપ સૌને પ્રજાસતાક દિવસની હાર્દિક શુભકામના. બંધારણના ઘડવૈયા, મહામાનવ,વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર…

અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને દબાવી માપણી કરતા ગામ લોકો એ કર્યોં વિરોધ.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાકડમાળ ગામે આદિવાસી સમાજની બાપ દાદા વખતથી કબ્જા વાળી જગ્યામાં અધિકારીઓ દ્વારા…

બજારમાં શાકભાજી વેચતી બહેનોને શૌચાલય બાબતે પડતી તકલીફ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ને રજૂઆત.

તા.20/09/2023 ના દિને ધરમપુર બજારમાં શાકભાજી વેચતી બહેનોને શૌચાલય બાબતે પડતી તકલીફ દૂર કરવા બાબતે નગરપાલિકા…