વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એવા પ્રબળ સૂત્રોથી જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1200 થી વધુ વૃક્ષા રોપ્યાં.

વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એવા પ્રબળ સૂત્રોથી જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. વર્ષે…

ગ્રામ પંચાયત સંચાલિત લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કરાયા..

વલસાડઃ ધરમપુર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા મોટીઢોલ ડુંગરી ખાતે તારીખ 14/06/2026 ની રોજ ગ્રામ પંચાયત…

ગુજરાતમાં ચોમાસું ક્યારથી સારું થશે: ક્યારે વરસાદનું જોર વધશે.

ગુજરાત: ચોમાસા પર અલનીનોની અસર રહેશે, 14 થી 23 જૂન વરસાદની આગાહી રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક…

આદિવાસી સમાજની દિકરીએ નાનકડા ડુંગરથી ટ્રેકિંગ કરી હિમાલય સુધી પહોંચી.

નવસારી: વાંસદા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક નાનકડા ગામમાંથી નીકળીને હિમાલય…

વાંસદા તાલુકામાં રાશનકાર્ડ ધારક પાસેથી E-KYCના નામે ચલાવતી રુપિયાની લૂંટ….

નવસારી: વાંસદા નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના તાડપાડા ગામમાં રાશનકાર્ડ ધારક પાસેથી E-KYCના નામે ચલાવતી રુપિયાની લૂંટનો…

વાંસદા તાલુકાના રાયબોર આશ્રમશાળાના આચાર્ય એ આદિવાસી વિદ્યાર્થીનીને છેડતી કરી હોવાનો કિસ્સો..

નવસારી: વાંસદા વાંસદા તાલુકાના ગામમાં આવેલી વાલ્મીકિ આશ્રમ શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીનીની અવાર નવાર છેડતી કર્યાનો…

આદિવાસી ઉમેદવાર જ આદિવાસી વિસ્તારમાં સરપંચ હોવો જોઈએ આદિવાસી સેના દ્વારા પ્રાંત અને મામલતદારને આવેદન.

નવસારી: વાંસદા આદિવાસી ઉમેદવાર જ આદિવાસી વિસ્તારમાં સરપંચ હોવો જોઈએ આદિવાસી સેના દ્વારા પ્રાંત અને મામલતદારને…

આશ્રમશાળાના સંચાલકોની બેદરકારીના કારણે છાત્રાઓ બની ફૂડ પોઈઝનિંગનો શિકાર…

નવસારી: વાંસદા ગતરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલી સહ્યાદ્રી ગીરીજન મહિલા વિકાસ મંડળ કામળઝરી સંચાલિત નાનીબા…

બોર્ડની પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા છો તો તરત 6359626598 નંબર પર ફોન કરો

નવસારી: નવસારી જિલ્લામાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામમાંથી બોર્ડના વિદ્યાર્થીઓને બહાર કાઢવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.…

બાળકોને ભારતનું બંધારણ ભણાવવામાં માટેનો ઠરાવ

જય જોહાર વલસાડ: ચીખલી તારીખ:-6-02-2024 ના રોજ ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર…